
Indian Navy Force Recruitment : ભારતીય નૌકાદળે અગ્નીવીર એમાર (મેટ્રિક ભરતી)ની જગ્યાઓ માટે ઓફિસિયલ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. નૌકાદળ અગ્નીવીર (એમઆર) 01/2023 BATCHની આ માહિતી અનુશાર, ભારતીય નૌકાદળની કુલ 100 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સુચના 24 નવેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો નૌકાદળ અગ્નીવીર (એમઆર) ભરતી 2022 માટે 17/12/2022 સુધી તેની ઓફિસિયલ વેબસાઈટ @joininindiannavy.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે.
Indian Navy Force Recruitment :
ભારતીય નૌકાદળ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવમાં આવી છે. જેમાં આ સંસ્થામાં વિવિધ જગ્યાઓ ભરવા માટે 10 પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છા ધરવતા હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
Indian Navy Force Recruitment :– હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | ભારતીય નૌકાદળ (Indian Navy) |
પોસ્ટ | અગ્નિવીર (એમઆર) |
કુલ જગ્યાઓ | 100 |
અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ | 08.12.2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17.12.2022 |
નોકરી સ્થળ | ભારતમાં ગમે ત્યાં |
નોકરીનો પ્રકાર | સરકારી નોકરી |
અરજી મોડ | ઓનલાઈન |
પોસ્ટ
- અગ્નિવીર (એમઆર)
ઉમર મર્યાદા
- ન્યૂનતમ વય મર્યાદા – 17.5 વર્ષ
- મહત્તમ વય મર્યાદા – 21 વર્ષ
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારોએ 10મું પાસ ડિગ્રી હોવી જોઈએ.
પગાર ધોરણ
- રૂપિયા. 30,000/- ભથ્થા સાથે મળશે.
પસંદગી પ્રક્રિયા
- ભારતીય નૌકાદળની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ કરવામાં આવે છે.
- લેખિત પરીક્ષા
- શારીરિક પરીક્ષા
- તબીબી પરીક્ષણો
અરજી કઈ રીતે કરવી?
- ભારતીય નૌકાદળમાં અગ્નિવીર એમઆર ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
- સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
- પછી નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો – @www.joinindiannavy.gov.in
- તે પછી ‘નેવી અગ્નિવીર એમઆર ભરતી’ ની સૂચના દેખાશે, તેને ખોલો.
- ત્યારબાદ સૂચનાને ધ્યાનથી વાંચો અને સમજીને સ્ટેપ બાય સ્ટેપ પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
- તે પછી જરૂરી દસ્તાવેજોને અપલોડ કરો
- છેલ્લે તમારી ઓનલાઈન અરજીને ચકાસીને કન્ફર્મ કરો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
મહત્વપૂર્ણ તારીખ
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
HomePage | અહીં ક્લિક કરો |